05 February, 2025 08:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીને ચારધામનાં કપાટોદ્ઘાટનમાં પધારવાનું આમંત્રણ
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉત્તરાખંડનાં ચારેય ધામના પુરોહિતો સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. પુરોહિતોએ વડા પ્રધાનને ચારેય ધામનાં કપાટ-ઉદ્ઘાટનમાં આમંત્રિત કર્યા હતા. યમુનોત્રી અને ગંગોત્રી ધામનાં કપાટ ૩૦ એપ્રિલે તથા કેદારનાથ અને બદરીનાથ ધામનાં કપાટ બીજી મેએ ખૂલવાનાં છે.