શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે : રવિ શાસ્ત્રી

20 August, 2019 12:38 PM IST  |  મેલબર્ન

શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે : રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી

ઍશિઝની બીજી ટેસ્ટ મૅચમાં સ્ટીવ સ્મિથ ઇન્જર્ડ થવા છતાં ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરોએ તેને રમવા દીધો હતો અને તેમના સપોર્ટમાં ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ આવ્યું છે. ડૉક્ટર તેમ જ કોચના કહેવા છતાં સ્મિથે રમતા રહેવાનો નિર્ણય લીધો હતો.

 

સ્મિથ એ દિવસે રમ્યો હતો, પરંતુ બીજા દિવસે વધુ ટેસ્ટ કર્યાં બાદ તે નહોતો રમ્યો. એક પ્રેસ-કૉન્ફરન્સમાં વાત કરતાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના અધિકારીએ જણાવ્યું કે ‘ડૉક્ટર રિચર્ડ શૉએ સ્મિથની જે ટ્રીટમેન્ટ કરી એનાથી અમે સંતુષ્ટ છીએ.

આ પણ વાંચો : સ્મિથને બૉલ વાગતાં ધબકારા બંધ થઈ ગયા હતા આર્ચરના

અમારા ડૉક્ટર પોતાની ફીલ્ડમાં નિષ્ણાત છે. તેઓ નાનામાં નાની ઇન્જરીને પણ‍ પકડી પાડવામાં સક્ષમ છે. તેમણે જે કર્યું એ પ્રોટોકોલ પ્રમાણે જ કર્યું છે.’

shreyas iyer ravi shastri cricket news sports news