ઘાટકોપર-અંધેરી-વર્સોવા મેટ્રોએ ૧૧ વર્ષ પૂરાં કર્યાં છે ત્યારે જાણી લો રસપ્રદ આંકડાબાજી

09 June, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેગ્યુલર વીક ડેઝમાં ઍવરેજ પાંચ લાખ લોકોએ મુસાફરી કરી

મેટ્રો

૧૧ વર્ષમાં ૧૧૧.૫ કરોડ લોકોએ પ્રવાસ કર્યો

 
રેગ્યુલર વીક ડેઝમાં ઍવરેજ પાંચ લાખ લોકોએ મુસાફરી કરી

 
એક જ દિવસમાં સૌથી  વધારે ૫.૪૭ લાખ લોકોએ મુસાફરી કરી

 
રોજની ૪૪૪ ટ્રિપ

 
૧૧ વર્ષમાં ટ્રેને કુલ ૧૨,૬૬,૯૭૩ ફેરા માર્યા

 
બધી ટ્રેનોએ ૧૧ વર્ષમાં ૧,૪૫,૨૧,૨૫૬ કિલોમીટરનો પ્રવાસ કર્યો

 
સમયની પાબંદી (પંક્ચ્યુઅલિટી) - ૯૯.૯૯ ટકા

 
અવેલેબિલિટી - ૯૯.૯૬ ટકા

 
સૌથી વધુ ઘાટકોપરથી ૩૦ કરોડ લોકોએ પ્રવાસ કર્યો

 
અંધેરી મેટ્રો સ્ટેશનથી ૨૩ કરોડ લોકોએ પ્રવાસ કર્યો

 
પીક‍-અવર્સમાં ૩.૫ મિનિટની ફ્રીક્વન્સીએ ટ્રેનો દોડી

 
૬૭,૦૦૦ ટન કાર્બન ડાયોક્સાઇડ બનતો રોક્યો

 
૩૦,૦૦,૦૦૦ વૃક્ષોની સમકક્ષ પર્યાવરણનું જતન કર્યું

mumbai news mumbai mumbai metro ghatkopar andheri