સારા અલી ખાને દશાશ્વમેધ ઘાટ પર કરી ગંગાઆરતી

01 September, 2025 07:10 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

હાલમાં સારાએ વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર ગંગાઆરતી કરી હતી. સારાએ કરેલી આરતીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

સારા અલી ખાન

સારા અલી ખાન ધર્મમાં ભારે આસ્થા ધરાવે છે. તેને મંદિરોમાં દર્શન કરવાનું ગમે છે. હાલમાં સારાએ વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર ગંગાઆરતી કરી હતી. સારાએ કરેલી આરતીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સારા હાલમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘પતિ પત્ની ઔર વો 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ શેડ્યુલ દરમ્યાન તેને તક મળતાં તેણે ગંગાઆરતીનો લાભ લીધો હતો.

sara ali khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news varanasi religious places