રણબીર કપૂરે લીધા દુર્ગામાના આશીર્વાદ

30 September, 2025 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરે ગઈ કાલે મુખરજી-પરિવાર દ્વારા આયોજિત જુહુમાં આવેલા દુર્ગાપૂજા પંડાલની મુલાકાત લીધી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

રણબીર કપૂરે ગઈ કાલે મુખરજી-પરિવાર દ્વારા આયોજિત જુહુમાં આવેલા દુર્ગાપૂજા પંડાલની મુલાકાત લઈને દુર્ગામાતાના આશીર્વાદ લીધા હતા. એ સમયે રણબીરને જોવા મોટી સંખ્યામાં ફૅન્સ ભેગા થઈ ગયા હતા.

રણબીરે આ પંડાલમાં મિત્ર અયાન મુખરજી, તનીશા મુખરજી તેમ જ શરબાની મુખરજી સાથે સમય પસાર કર્યો હતો અને ફોટો ક્લિક કરાવ્યા હતા.

durga puja ranbir kapoor ayan mukerji tanishaa mukerji juhu entertainment news bollywood bollywood news