કોરોનાને ટીચર ઑફ ધ યરનો ખિતાબ મળવો જોઈએ: કાજોલ

21 November, 2020 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાને ટીચર ઑફ ધ યરનો ખિતાબ મળવો જોઈએ: કાજોલ

કાજોલ

કોરોના વાઇરસે જે પ્રકારે દેશ અને દુનિયામાં કેર વર્તાવ્યો છે એને જોતાં કાજોલે જણાવ્યું છે કે કોરોનાને ટીચર ઑફ ધ યરનો અવૉર્ડ આપવો જોઈએ. કોરોનાએ તો સૌની લાઇફ પર બ્રેક લગાવી દીધી છે. જોકે એને કારણે ઘણું શીખવા પણ મળ્યું છે. ઇન્સ્ટાસ્ટોરી પર કાજોલે લખ્યું હતું કે ‘કોવિડ-19ને ટીચર ઑફ ધ યરનો અવૉર્ડ આપવો જોઈએ. એણે શીખવ્યું છે કે લાઇફ સીધી-સરળ અને ધાર્મિકતાની સાથે જ અચોક્કસ પણ છે.’

entertainment news bollywood bollywood news coronavirus covid19 kajol