ઇન્જર્ડ ઋતુરાજ સહિતના CSKના પ્લેયર્સે અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં

14 April, 2025 11:55 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં ઉત્તર પ્રદેશમાં છે. ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહેલી ચેન્નઈની ટીમના કેટલાક પ્લેયર્સ અને અધિકારીઓએ હાલમાં અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં હતાં.

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મંદિરમાં

લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં ઉત્તર પ્રદેશમાં છે. ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહેલી ચેન્નઈની ટીમના કેટલાક પ્લેયર્સ અને અધિકારીઓએ હાલમાં અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં હતાં. ઇન્જર્ડ ઋતુરાજ ગાયકવાડ, બોલિંગ ઑલરાઉન્ડર શ્રેયસ ગોપાલ સહિતના પ્લેયર્સ સાથે તેમની ફૅમિલીના સભ્યોએ પણ મંદિરમાં આશીર્વાદ લીધા હતા.

chennai super kings mahendra singh dhoni ms dhoni lucknow super giants ruturaj gaikwad uttar pradesh IPL 2025 cricket news sports news