સૌંદર્યને લાગી ગઈ નજર

18 June, 2021 10:31 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

આ કુદરતી આફતમાં આ વિસ્તારના સૌંદર્યને ઘણું નુકસાન પહોંચ્યું છે અને અસંખ્ય લોકો બેઘર થઈ ગયા છે. 

એ.એફ.પી.

નેપાલના પાટનગર કાઠમંડુની ઉત્તર-પૂર્વ દિશામાં આવેલા સિંધુપલચોક નામના રમણીય વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે અનેક કાચાં ઘરો મેલામ્ચી નદીના પૂરના પાણીમાં વહી ગયાં છે. આ કુદરતી આફતમાં આ વિસ્તારના સૌંદર્યને ઘણું નુકસાન પહોંચ્યું છે અને અસંખ્ય લોકો બેઘર થઈ ગયા છે. 

nepal offbeat news hatke news