05 October, 2022 09:48 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચાયું
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમના ગરબામાં ત્રીજી ઑક્ટોબરે નવરાત્રિ આઠમા દિવસે મહાઅષ્ટમીના અવસરે ૩૫,૦૦૦ ભક્તોએ હાથમાં દીવા લઈને અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચ્યું હતું. શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર. તસવીર પી.ટી.આઇ.