અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચાયું

05 October, 2022 09:48 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર

અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચાયું

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમના ગરબામાં ત્રીજી ઑક્ટોબરે નવરા​ત્રિ આઠમા દિવસે મહાઅષ્ટમીના અવસરે ૩૫,૦૦૦ ભક્તોએ હાથમાં દીવા લઈને અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચ્યું હતું. શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર. તસવીર પી.ટી.આઇ.

offbeat news gandhinagar ahmedabad national news