જ્યાં આતંકવાદીઓએ તબાહી મચાવેલી ત્યાં જ બદલો લીધા પછી તિરંગા રૅલીનો ઉત્સવ

16 May, 2025 10:46 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

પહલગામમાં સેંકડો લોકોએ આ યાત્રામાં તિરંગા સાથે ભાગ લીધો હતો. તેમણે જીતનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડવા હાથમાં તિરંગા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

પહલગામ, શ્રીનગર

કાશ્મીરમાં સેનાના પરાક્રમને સલામ કરતી અને ઑપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરતી તિરંગા યાત્રા ગઈ કાલે શ્રીનગર અને પહલગામમાં પણ થઈ હતી. પહલગામમાં સેંકડો લોકોએ આ યાત્રામાં તિરંગા સાથે ભાગ લીધો હતો. તેમણે જીતનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડવા હાથમાં તિરંગા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

kashmir jammu and kashmir Pahalgam Terror Attack terror attack srinagar national news news indian army pakistan india