ચલો બુલાવા આયા હૈ

22 July, 2021 11:04 AM IST  |  Jammu and Kashmir | Agency

આવામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે મંદિર પહોંચી રહ્યા છે. જોકે, કોવિડ સંબંધિત નિયમોનું લોકો બરાબર પાલન કરે એવી તકેદારી સ્થાનિક સત્તાવાળાઓ રાખે છે.  પી.ટી.આઇ.

કોવિડ સંબંધિત નિયમોનું લોકો બરાબર પાલન કરે એવી તકેદારી સ્થાનિક સત્તાવાળાઓ રાખે છે.  પી.ટી.આઇ.

જમ્મુ અને કાશ્મીરમાં આવેલા શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના માતા વૈષ્ણોદેવી ભવન અને બીજી રોશનીમય ઇમારતો. કોરોનાના ઘેરી આફતવાળા કાળમાં ખરાબ મોસમ વચ્ચે હવે કોવિડના કેસ ઘટી રહ્યા હોવાથી દેશનાં ઠેકઠેકાણેથી આવતા શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચવા માટે માર્ગમાં મુશ્કેલીઓ તો વેઠવી પડી રહી છે. આવામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે મંદિર પહોંચી રહ્યા છે. જોકે, કોવિડ સંબંધિત નિયમોનું લોકો બરાબર પાલન કરે એવી તકેદારી સ્થાનિક સત્તાવાળાઓ રાખે છે.  પી.ટી.આઇ.

national news jammu and kashmir