Rajnath Singh Corona Positive:દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ કોવિડ-19 સંક્રમિત

10 January, 2022 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશના રક્ષા મંત્રી અને લખનઉથી બીજેપી સાંસદ રાજનાથ સિંહ કોરોના સંક્રમિત થયા છે.

રાજનાથ સિંહ (ફાઇલ તસવીર)

રાજનાથ સિંહે પોતે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેઓ કોરોના સંક્રમિત થયા છે.

ઉપર જુઓ ટ્વીટ

national news coronavirus covid19 rajnath singh