ત્રિપુરાના મુખ્ય પ્રધાન થયા કોરોના પૉ‌ઝિટિવ

08 April, 2021 11:14 AM IST  |  Agartala | Agency

તમામ નાગરિકોએ કોવિડ પરીક્ષણ કરાવવું જોઈએ અને કોરોના વાઇરસના પ્રોટોકૉલનું પાલન કરી સુરક્ષિત રહેવું જોઈએ.

ત્રિપુરાના મુખ્ય પ્રધાન થયા કોરોના પૉ‌ઝિટિવ

ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબના કોવિડ-19 પરીક્ષણનું પરિણામ પૉઝિટિવ આવ્યું છે અને તેઓ ઘરે જ સેલ્ફ-આઇસોલોટેડ છે એમ તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું. ડૉક્ટરની સલાહ મુજબ સેલ્ફ-આઇસોલેશન પાળી રહ્યો છું એમ જણાવતાં ટ્વ‌િટરમાં તેમણે વધુમાં કહ્યું હતું કે તમામ નાગરિકોએ કોવિડ પરીક્ષણ કરાવવું જોઈએ અને કોરોના વાઇરસના પ્રોટોકૉલનું પાલન કરી સુરક્ષિત રહેવું જોઈએ.

national news coronavirus covid19