લોકશાહી માટે કલંકિત સંવિધાન હત્યા દિવસ

26 June, 2025 08:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવી દિલ્હીમાં ત્યાગરાજ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને તિરંગા લહેરાવીને લોકશાહીના ઇતિહાસના આ કલંકિત દિવસને યાદ કર્યો હતો.

તિરંગા લહેરાવીને લોકશાહીના ઇતિહાસના આ કલંકિત દિવસને યાદ કર્યો હતો.

આજથી ૫૦ વર્ષ પહેલાં ૧૯૭૫ની ૨૫ જૂને તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતભરમાં ઇમર્જન્સી લાદી હતી. ૨૧ મહિના સુધી ચાલેલી આ ઇમર્જન્સી અનેક રીતે લોકશાહીનું ગળું ઘોંટનારી હતી એટલે ભારતીય જનતા પાર્ટીએ ગઈ કાલે ઠેર-ઠેર આ દિવસને બ્લૅક ડે અને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવ્યો હતો. નવી દિલ્હીમાં ત્યાગરાજ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને તિરંગા લહેરાવીને લોકશાહીના ઇતિહાસના આ કલંકિત દિવસને યાદ કર્યો હતો.

indira gandhi new delhi emergency political news indian politics bharatiya janata party bhartiya janta party bjp history national news news