અમે એવા PM ઇચ્છીએ જેઓ આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે : ઉદ્ધવ ઠાકરે

21 April, 2019 09:18 AM IST  | 

અમે એવા PM ઇચ્છીએ જેઓ આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે : ઉદ્ધવ ઠાકરે

ફાઈલ ફોટો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે કરેલા ગઠબંધન પર એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીના પગલે સ્ટુચ્યુ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટરની અછત

 

આ પણ વાચો: ચૂંટણીના પગલે સ્ટુચ્યુ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટરની અછત

 

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન નહીં કરવાના પોતાના જ વાયદાથી ફરી જવા પર કહ્યું કે અમારે દેશના વડા પ્રધાન એવા જોઈએ છે જે પાકિસ્તાનમાં ઘૂસીને એના પર હુમલો કરી શકે. અમે ભાજપ સાથે આ જ કારણસર ગઠબંધન કર્યું છે. મેં મરાઠવાડા અને મહારાષ્ટ્રના કલ્યાણ માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.

uddhav thackeray