સાહિત્ય સંસદમાં પ્રેરણા લીમડી સ્વલિખિત વાર્તાઓનું પઠન કરશે

09 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાહિત્ય સંસદમાં ગુરુવાર, ૧૦ એપ્રિલે સાંજે ૭ વાગ્યે પ્રેરણા લીમડી સ્વલિખિત વાર્તાઓનું પઠન કરશે.

પ્રેરણા લીમડી

સાહિત્ય સંસદમાં ગુરુવાર, ૧૦ એપ્રિલે સાંજે ૭ વાગ્યે પ્રેરણા લીમડી સ્વલિખિત વાર્તાઓનું પઠન કરશે. સૌ સાહિત્યપ્રેમીઓને સહભાગી થવા નિમંત્રણ છે. સ્થળ :કનુભાઈ સૂચકનું નિવાસસ્થળ, ફ્લૅટ નંબર-૨૨, ૮મો માળ, ‘એ’ બિલ્ડિંગ, શતદલ સોસાયટી, આઝાદ લેન, અંધેરી-વેસ્ટ. 

andheri gujarati community news gujaratis of mumbai mumbai news mumbai news