ગણેશોત્સવની ઉજવણી માટે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી આ વિશેષ ગાઈડલાઈન્સ

12 July, 2020 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગણેશોત્સવની ઉજવણી માટે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી આ વિશેષ ગાઈડલાઈન્સ

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ની અસર જીવનના દરેક તબક્કે થઈ રહી છે. ધર્મ અને આસ્થા પણ તેનાથી બાકાત નથી. ગણેશોત્સવની ઉજવણી પણ નહીં! રાજ્યમાં આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી સાદાઈથી કરવી તેવી જાહેરાત મહારાષ્ટ્ર સરકારે બહુ પહેલા જ કરી દીધી હતી અને હવે ઉત્સવની ઉજવણી માટે વિશેષ ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આ ગાઈડલાઈન્સનું પાલન કરીને જ ઉજવણી કરવી તેવી સરકારે અપીલ કરી છે.

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં ભાર પૂર્વક કહેવામાં આવ્યું છે કે, ગણેશજીની પ્રતિમા સાર્વજનિક સ્થળોએ 4 ફીટ અને ઘરમાં 2 ફીટની રખાશે. ગણેશ વિસર્જન પર રોક લગાવવામાં આવી છે. તેને આવતા વર્ષે વિસર્જિત કરાશે. આ સાથે પૂજા પંડાલમાં ભવ્ય સજાવટ પર પણ પ્રતિંબધ રખાયો છે. ગૃહ પ્રધાન અનિલ દેશમુખે લોકોને અપીલ કરી છે કે, ગણેશોત્સવ દરમિયાન ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવે.

ગણેશોત્સવની ઉજવણીની ગાઈડલાઈનના આ છે નિયમો:

coronavirus covid19 maharashtra mumbai news ganesh chaturthi