Corona Cases in Mumbai: મુંબઈમાં અટક્યો કોરોનાનો કહેર, 11317 નવા કેસ 9ના નિધન

14 January, 2022 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

11317 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 9 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

Corona Cases in Mumbai: દેશમાં એક તરફ જ્યાં ત્રીજી લહેરે દસ્તક દીધી છે, તો બીજી તરફ મુંબઈમાં કોરોનાનો કહેર ઘટતો જોવા મળી રહ્યો છે. 11317 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 9 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

Mumbai mumbai news coronavirus covid19 maharashtra