જૂનાગઢમાં માલણકાથી સાસણ જતો મુખ્ય પુલ ધરાશાયી

07 October, 2019 07:43 AM IST  |  જુનાગઢ

જૂનાગઢમાં માલણકાથી સાસણ જતો મુખ્ય પુલ ધરાશાયી

માલણકાથી સાસણ જતો મુખ્ય પુલ ધરાશાયી

ગઇકાલે બપોર પછી જ ખબર આવી હતી કે રાજકોટ શહેરનો એક પુલ 9 મહિનામાં જ ઘરાશાયી થયો છે અને આ પુલ સરકારનાં ફંડમાંથી જ બનાવામાં આવ્યો હતો. ત્યાં તો કલાકોમાં જ એક ખબર આવી કે જૂનાગઢમાં માલણકાથી સાસણ જતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. આ પુલનું નામ હતું શામળ્યા. દુર્ઘટના વિશે માહિતી મળી છે કે પુલમાં 3 કાર ફસાઈ ગઈ છે સાથે મુસાફરો પણ ફસાયા હતા.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

હાલમાં જૂનાગઢથી સાસણ જવાનો આ રસ્તો બંધ કરવો પડ્યો છે. માલણકાથી સાસણ જવાનો મુખ્ય પુલ ધરાશાયી થવાની આ નિર્ણય લેવો પડ્યો છે. જૂનાગઢથી મેદરડા થઈને સાસણ જવા માટેનો આ પુલ મેઈન હતો એ જ ધરાશાયી થયો. આ પુલ પરથી પસાર થતી કાર પણ પુલની સાથે સાથે નીચે ખાબકી.

gujarat junagadh