યુવરાજ સિંહ બીમાર તેને ગળામાં દુખાવો છે

22 September, 2012 04:35 AM IST  | 

યુવરાજ સિંહ બીમાર તેને ગળામાં દુખાવો છે

પરંતુ ગઈ કાલે યુવીએ ગળાના દુખાવાને કારણે પ્રૅક્ટિસ નહોતી કરી. સુરેશ રૈના પેટની ખરાબીને કારણે મેદાન પર નહોતો આવ્યો. ફેફસાના કૅન્સરની બીમારીમાંથી મુક્ત થઈને પાછા રમવા આવેલા યુવીને હવે જરાસરખી પણ બીમારી થશે તો ભારત માટે અને તેના કરોડો ચાહકો માટે ચિંતાનો વિષય બની જશે. ભારતની હવે પછીની મૅચ આવતી કાલે ઇંગ્લૅન્ડ સામે છે. તસવીર : એએફપી