સમાપ્ત થયો સેહવાગ તથા યુવરાજનો યુગ : ગાંગુલી

19 October, 2014 05:09 AM IST  | 

સમાપ્ત થયો સેહવાગ તથા યુવરાજનો યુગ : ગાંગુલી


સેહવાગ તથા યુવરાજ ૨૦૧૫ના વલ્ર્ડ કપમાં રમી શકશે એવું નથી લાગતું. મેગા ટુર્નામેન્ટ માટે હવે ઘણા ઓછા દિવસો બાકી રહ્યા છે. કૅપ્ટન ધોની પોતાની ટીમમાં મોટા ફેરફારો નહીં કરે.’

આ બન્ને ખેલાડીઓની પ્રશંસા કરતાં એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘આ બન્ને ગ્રેટ પ્લેયર છે, પરંતુ સમય સામે તેઓ હારી ગયા છે. હવે યુવા ખેલાડીઓનો સમય છે.’