સચિન ગયા પછી વીરુ બચી ગયો

24 December, 2012 04:00 AM IST  | 

સચિન ગયા પછી વીરુ બચી ગયો



T20ની ટીમ : મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, યુવરાજ સિંહ, રોહિત  શર્મા, સુરેશ રૈના, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અશોક ડિન્ડા, ઇશાન્ત શર્મા, ભુવનેશ્વરકુમાર, પરવિંદર અવાના, પીયૂષ ચાવલા અને અંબાતી રાયુડુ.

વન-ડે ટીમ : મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, યુવરાજ સિંહ, રોહિત  શર્મા, સુરેશ રૈના, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અશોક ડિન્ડા, ભુવનેશ્વરકુમાર, ઇશાન્ત શર્મા, શમી અહમદ, અમિત મિશ્રા.