આજથી વાનખેડેમાં ટક્કર : છેલ્લું હાસ્ય કોનું?

08 December, 2012 09:02 AM IST  | 

આજથી વાનખેડેમાં ટક્કર : છેલ્લું હાસ્ય કોનું?




જ્યારે આગરકર ઈજાને કારણે ત્રણ મૅચ ગુમાવ્યા બાદ પાછો મેદાન પર ઉતરી રહ્યો છે. આજે મુંબઈ-પંજાબ વચ્ચે ચાર દિવસની મૅચ શરૂ થઈ રહી છે. મુંબઈ ચારમાંથી એકેય મૅચ હાર્યું નથી અને જીતી પણ નથી શક્યું, જ્યારે પંજાબે પાંચમાંથી ચારમાં વિજય મેળવ્યો છે. તસવીરો : બિપિન કોકાટે