કોહલી-રોહિતને ટી૨૦થી દૂર રાખવા શાસ્ત્રીની સલાહ

16 May, 2023 11:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શાસ્ત્રીએ ઈએસપીએનની વેબસાઇટને મુલાકાતમાં એવું પણ કહ્યું કે ‘કોહલી અને રોહિતને ટેસ્ટ તથા વન-ડે માટે ફ્રેશ રાખવા જોઈએ.’

રવિ શાસ્ત્રી

ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા પીઢ ખેલાડીઓએ ટેસ્ટ તથા વન-ડે રમવાનું જ રાખવું જોઈએ અને ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં તિલક વર્મા, જિતેશ શર્મા, યશસ્વી જયસ્વાલ જેવા ટોચના આઇપીએલ પર્ફોર્મર્સને રમવા દેવા જોઈએ. શાસ્ત્રીએ ઈએસપીએનની વેબસાઇટને મુલાકાતમાં એવું પણ કહ્યું કે ‘કોહલી અને રોહિતને ટેસ્ટ તથા વન-ડે માટે ફ્રેશ રાખવા જોઈએ.’

sports sports news rohit sharma virat kohli indian cricket team cricket news test cricket ravi shastri t20 international