નાગપુર ટેસ્ટ-ટીમમાંથી ઝહીર, યુવરાજ, હરભજન આઉટ : જાડેજા, અવાના, ચાવલા ઇન

10 December, 2012 08:11 AM IST  | 

નાગપુર ટેસ્ટ-ટીમમાંથી ઝહીર, યુવરાજ, હરભજન આઉટ : જાડેજા, અવાના, ચાવલા ઇન



આ ઉપરાંત ૨૦મીએ પુણેમાં અને ૨૨મીએ મુંબઈમાં રમાનારી બે T20 મૅચો માટેની ટીમમાં ઝહીર ખાન ઉપરાંત વીરેન્દર સેહવાગનો સમાવેશ નથી કયોર્, પણ અવાના ઉપરાંત ઉત્તર પ્રદેશના ઑલરાઉન્ડર ભુવનેશ્વર કુમાર જેવા ચહેરાને તક આપી છે.

નાગપુર ટેસ્ટ માટેની ટીમ :
મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, પીયૂષ ચાવલા, ઇશાન્ત શર્મા, અજિંક્ય રહાણે, અશોક ડિન્ડા, મુરલી વિજય અને પરવિન્દર અવાના.

T20 સિરીઝ માટેની ટીમ :
મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), ગૌતમ ગંભીર, રોહિત શર્મા, સુરેશ રૈના, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, મનોજ તિવારી, પીયૂષ ચાવલા, અજિંક્ય રહાણે, અશોક ડિન્ડા, ભુવનેશ્વર કુમાર, લક્ષ્મીપતિ બાલાજી અને પરવિન્દર અવાના.