IPL 2023 : આરસીબીના પાટીદારે પગમાં સર્જરી કરાવી

04 May, 2023 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે તેણે પ્લે-ઑફમાં સેન્ચુરી ફટકારી હતી.

રજત પાટીદાર

બૅન્ગલોરની ટીમના આક્રમક બૅટર રજત પાટીદારે પગમાં સર્જરી કરાવી છે. આ ઈજાને કારણે તેણે આઇપીએલની વર્તમાન સીઝનમાં રમવાનું શરૂ કર્યું, પરંતુ દુખાવો વધી જતાં તેણે સીઝનની બાકીની મૅચો ન રમવાનું નક્કી કર્યું અને હવે ઑપરેશન કરાવ્યું છે. ગયા વર્ષે તેણે પ્લે-ઑફમાં સેન્ચુરી ફટકારી હતી.

sports news sports cricket news ipl 2023 royal challengers bangalore indian premier league