22 December, 2012 11:03 AM IST |
આજે પણ મૅચવિનર? : ગુરુવારે પુણેમાં યુવરાજ સિંહ. તસવીર : પ્રશાંત ભૂત
ગુરુવારે યુવરાજ સિંહે ૧૯ રનમાં ૩ વિકેટ લઈને અને પછી ત્રણ સિક્સર તથા બે ફોર સાથે ૨૧ બૉલમાં ૩૮ રનના યોગદાન સાથે ભારતને સિરીઝમાં ૧-૦થી સરસાઈ અપાવી હતી.
સચિનને વન-ડે સિરીઝ રમવી છે
આવતી કાલે સિલેક્ટરો પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝ સિલેક્ટ કરશે અને સચિન તેન્ડુલકરે એમાં તેમ જ પછીની ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં રમવાની ઇચ્છા સિલેક્ટરો પાસે વ્યક્ત કરી હોવાનું મનાય છે.
યુવીનો અવૉર્ડ ગૅન્ગરેપનો ભોગ બનેલી યુવતીને અર્પણ
યુવરાજ સિંહે ગુરુવારે પુણેમાં ઑલરાઉન્ડ પફોર્ર્મન્સથી ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ T20માં ભારતને જીત અપાવ્યા પછી મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ રવિવારે દિલ્હીની બસમાં ગૅન્ગરેપનો ભોગ બનેલી યુવતીને અર્પણ કયોર્ હતો.
યુવરાજનો એ દિવસનો ૩ વિકેટ અને ૩૦ કરતાં વધુ રનનો બનાવ T20 ક્રિકેટમાં ૧૬મો હતો. તેણે આ સિદ્ધિ બે વખત મેળવી છે.
આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ