વેન્ગસરકરના પુત્રે ટીવી-ઍન્કર સાથે લગ્ન કર્યા

02 May, 2013 05:55 AM IST  | 

વેન્ગસરકરના પુત્રે ટીવી-ઍન્કર સાથે લગ્ન કર્યા


તેમનાં લગ્ન ૨૭ એપ્રિલે દિલ્હીમાં થયાં હતાં. તેમનાં રિસેપ્શનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ તેમ જ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા રાજકારણીઓએ તેમ જ અનેક ક્રિકેટરોએ હાજરી આપી હતી. આયેશા મુસ્લિમ છે. તેના પપ્પાનું નામ જાવેદ ફરિદી અને મમ્મીનું નામ વિનીતા છે. તસવીર : બિપિન કોકાટે