ભારત પાકિસ્તાનને ૧૦માંથી ૯ વખત હરાવશે : હરભજન સિંહ

04 June, 2019 11:18 PM IST  |  મુંબઈ

ભારત પાકિસ્તાનને ૧૦માંથી ૯ વખત હરાવશે : હરભજન સિંહ

હરભજન સિંહ

ભારત વતી ટેસ્ટમાં પહેલી હૅટ-ટ્રિક લેનાર ઑફ સ્પિનર હરભજન સિંહને લાગે છે કે પાકિસ્તાની ટીમની પાસે ૧૬ જૂનના રોજ ભારતને વર્લ્ડ કપની મૅચમાં હરાવવાનો કોઈ મોકો નથી, કારણ કે સરફરાઝ અહમદના નેતૃત્વવાળી હાલની ટીમમાં અનુભવની કમી છે.