વિશ્વનાથનના માનમાં હૉસ્પિટલે મફતમાં કર્યા મોતિયાનાં ૧૦૦ ઑપરેશનો
16 September, 2012 09:19 AM IST |
Share:
વિશ્વનાથનના માનમાં હૉસ્પિટલે મફતમાં કર્યા મોતિયાનાં ૧૦૦ ઑપરેશનો
આ ૧૦૦ લોકોમાં કર્ણાટક જેવા બીજા રાજ્યોમાંથી પહેલી જ વાર ચેન્નઈમાં આવેલા ગરીબ દર્દીઓનો પણ સમાવેશ હતો. વિશ્વનાથન હૉસ્પિટલના આ કાર્યથી ભાવવિભોર થઈ ગયો હતો.