હૉકીની સિરીઝ મુલતવી રહેવાથી વાલ્મીકિને નિરાંત થઈ

14 December, 2011 09:21 AM IST  | 

હૉકીની સિરીઝ મુલતવી રહેવાથી વાલ્મીકિને નિરાંત થઈ

 

તે પોતાના પરિવારને ગરીબાઈમાંથી બહાર લાવવા લાખો રૂપિયા અપાવતી આ સ્પર્ધામાં રમવું કે ભારતીય ટીમમાં સામેલ થઈ શકાય એ માટે બૅન્ગલોરમાં ઑલિમ્પિક્સના ક્વૉલિફાઇંગ રાઉન્ડ માટેના કૅમ્પમાં જવું એનો નિર્ણય લેવાની બાબતમાં ખૂબ મૂંઝાયેલો હતો.