બરફનાં શિલ્પો દ્વારા કોરોના-વૉરિયર્સને સલામ

11 January, 2021 08:56 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

બરફનાં શિલ્પો દ્વારા કોરોના-વૉરિયર્સને સલામ

તસવીર: પી.ટી.આઇ.

શ્રીનગરમાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે છતાં શ્રીનગરની બે બહેનો ડૉ. કુરાત ઉલ આઇન ઝોહરા અને ઍડ્વોકેટ આઇમન ઝોહરાએ પોતાની મમ્મી સાથે મળી ડૉક્ટર, સિરિન્જ તથા વૅક્સિનની બરફની કલાકૃતિ બનાવી હતી.

offbeat news national news srinagar coronavirus covid19