દરિયાખેડુઓની યાદમાં અનોખો ઉત્સવ યોજાય છે ઓડિશામાં

16 November, 2024 02:34 PM IST  |  Bhubaneswar | Gujarati Mid-day Correspondent

ઓડિશામાં બોઇતા બન્દના નામનો ફેસ્ટિવલ દર કાર્તિક પૂર્ણિમાએ યોજાય છે, જેમાં ભક્તો પાણીમાં હાથેથી બનાવેલી બોટ, નાવડી અને જહાજનાં મિનિએચર્સ બનાવીને તરતાં મૂકે છે

બોઇતા બન્દના ફેસ્ટિવલ

ઓડિશામાં બોઇતા બન્દના નામનો ફેસ્ટિવલ દર કાર્તિક પૂર્ણિમાએ યોજાય છે, જેમાં ભક્તો પાણીમાં હાથેથી બનાવેલી બોટ, નાવડી અને જહાજનાં મિનિએચર્સ બનાવીને તરતાં મૂકે છે. આ ઉત્સવ દરિયાખેડુઓની યાદમાં યોજાય છે. જે લોકોએ દરિયામાં સાહસ ખેડતાં-ખેડતાં જીવ ગુમાવ્યો હોય તેમને ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે આમ કરવામાં આવે છે.

odisha festivals national news news offbeat news