ભૂતપૂર્વ રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદી પણ હવે BJPમાં જોડાશે

21 January, 2015 05:40 AM IST  | 

ભૂતપૂર્વ રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદી પણ હવે BJPમાં જોડાશે


આ અટકળ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે ‘મને ભવિષ્ય ભાખવું ખરેખર નથી ગમતું. મારા માટે દેશહિત સર્વોચ્ચ છે. આખરે તો જાહેર જીવનમાં લોકો દેશસેવા માટે જ આવતા હોય છે. ભારતીય રાજકારણનાં રંગસૂત્રો બદલવા માટે જે કંઈ કરવું પડે એ કરવું જોઈએ.’