ભ્રષ્ટાચાર વિશે પ્રવચન આપનારાઓ આત્મસંશોધન કરે : સોનિયા ગાંધી

10 November, 2011 08:22 PM IST  | 

ભ્રષ્ટાચાર વિશે પ્રવચન આપનારાઓ આત્મસંશોધન કરે : સોનિયા ગાંધી



આના જવાબમાં બીજેપીએ કહ્યું હતું કે સોનિયા ગાંધીએ અમારી વાત જ કહી છે અને તેમને અમે એ જ કહી રહ્યા છીએ કે પ્રવચનો આપવાનું બંધ કરો અને પગલાં લો.