કોણ વડા પ્રધાન બનશે એ બીજેપી નક્કી કરશે : સંઘ

17 October, 2011 06:50 PM IST  | 

કોણ વડા પ્રધાન બનશે એ બીજેપી નક્કી કરશે : સંઘ



દરમ્યાન બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે ‘આ વખતની મારી રથયાત્રામાં મને મારા સાથીદાર અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ખોટ સાલી રહી છે. હું હંમેશાં તેમના આર્શીવાદ લઈને જ યાત્રા શરૂ કરતો હતો.’