રાજકારણીઓ અને પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ

24 December, 2011 04:41 AM IST  | 

રાજકારણીઓ અને પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ

 

આ સર્વેક્ષણના અન્ય તારણ પ્રમાણે ભારતીયોએ રાજકારણીઓ અને પોલીસને સૌથી વધુ ભ્રષ્ટ ગણાવ્યા છે.આ સર્વેક્ષણમાં ખબર પડી છે કે ૬૪ જેટલા ભારતીયો કોઈક ને કોઈક કારણોસર પોલીસને લાંચ આપી ચૂક્યા છે, જ્યારે ૫૫ ટકા લોકોને લાગે છે કે સરકાર ભ્રષ્ટાચારને નાથવા સક્ષમ નથી. આ સર્વેક્ષણમાં ૪૮ ટકા લોકોએ રાજકીય સંસ્થાઓને ભ્રષ્ટ સંસ્થાઓ તેમ જ ૪૦.૪ ટકા લોકોએ પોલીસને ભ્રષ્ટ ગણાવી હતી, જ્યારે ૩૪.૪ ટકા લોકોના મત પ્રમાણે સંસદ અને વિધાનસભા ભ્રષ્ટ સરકારી સંસ્થાઓ છે.