સિંચાઈ કૌભાંડમાં ક્લીન ચિટ મળ્યાનો NCPના પ્રધાનોનો દાવો ખોટો?

24 October, 2014 06:20 AM IST  | 

સિંચાઈ કૌભાંડમાં ક્લીન ચિટ મળ્યાનો NCPના પ્રધાનોનો દાવો ખોટો?




ચિતળેએ જણાવ્યું હતું કે તેમના ૧૪૦૦ પાનાંના અહેવાલમાં તેમણે કોઈ વ્યક્તિનું નામ નથી આપ્યું. મારા અહેવાલમાં માત્ર અનિયમિતતાઓનો જ ઉલ્લેખ છે. જ્યારે ચિતળેને આ બે પ્રધાનોના ગેરવ્યવહાર વિશે સીધો પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે આ વિશે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે આ વિવાદના કેન્દ્રમાં રહેલા અજિત પવારે ૨૦૧૨માં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું.