01 November, 2012 08:32 AM IST |
નવી દિલ્હી : તા, 01 નવેમ્બર
ઉલ્લેખનીય છે કે જ્યારે અણ્ણાએ જનલોકપાલ વિધેયકને લઈને સરકાર વિરોધી આંદોલન છેડ્યું હતું, ત્યારે કેજરીવાલ તેમના સૌથી નજીકના સહયોગી હતાં. પરંતુ કેજરીવાલ દ્વારા રાજનૈતિક પાર્ટી બનાવવાની જાહેરાત બાદ અણ્ણાએ તેમનો સાથ છોડી દીધો હતો.
(વિડીયો : એનડીટીવી)