અપ્રમાણસર મિલકતના મુદ્દે જયલલિતા સુપ્રીમમાં

02 November, 2011 07:54 PM IST  | 

અપ્રમાણસર મિલકતના મુદ્દે જયલલિતા સુપ્રીમમાં

 

 

તેમણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે હું ૨૦ તથા ૨૧ ઑક્ટોબરે ટ્રાયલ ર્કોટમાં ઉપસ્થિત રહી હતી એટલે હવે મને સમન્સ મોકલી ન શકાય. એઆઇએડીએમકે (ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ)નાં અધ્યક્ષ જયલલિતા પર ૧૯૯૧થી ૧૯૯૬ દરમ્યાન ગેરકાયદે રીતે ૬૬ કરોડ રૂપિયાની મિલકત ભેગી કરવાનો આરોપ છે.