અરવિંદ કેજરીવાલના રાજીનામાનો છ વર્ષ પછી સ્વીકાર

21 December, 2011 09:09 AM IST  | 

અરવિંદ કેજરીવાલના રાજીનામાનો છ વર્ષ પછી સ્વીકાર

 

અરવિંદ કેજરીવાલે વિભાગના તેમના પર લેણા નીકળતા ૯ લાખ રૂપિયા જમા કરાવી દીધા એના લગભગ ૪૫ દિવસ પછી તેમનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે ૨૦૦૬ના ફેબ્રુઆરી મહિનામાં નોકરી છોડી દીધી હતી. તેમણે જ્યારે આ નોકરી છોડી હતી ત્યારે તેઓ ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં જૉઇન્ટ કમિશનરના પદ પર કાર્યરત હતા.