13 December, 2011 09:28 AM IST |
મારિયો ખ્રિસ્તી હોવાને કારણે પરંપરાગત વિધિ પ્રમાણે તેમના મૃતદેહની દફનવિધિ કરવી જોઈએ, પણ તેમણે પોતે તેમની પત્ની હબીબાને કહ્યું હતું કે મૃત્યુ બાદ મારા મૃતદેહને દફન કરવાને બદલે એની દહન અંતિમવિધિ કરવામાં આવે. મારિયોની આ ઇચ્છાને માન આપીને તેમની દહન અંતિમવિધિ કરવામાં આવી હતી.