29 September, 2011 07:09 PM IST |
આગામી ચૂંટણીમાં તમે કોને સર્પોટ કરશો એવા સવાલના જવાબમાં બાબા રામદેવે કહ્યું હતું કે જે રાજકીય પક્ષ દેશને બચાવવા માટે બહાર આવશે એને હું સર્પોટ કરીશ. બાબા રામદેવે લોકોને ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામે જગાડવા માટે ઉત્તર પ્રદેશમાં ઝાંસીથી ૨૦ સપ્ટેમ્બરથી ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી સ્વાભિમાન યાત્રા શરૂ કરી છે.