છત્રપતિ શિવાજી અને રાષ્ટ્રધ્વજની માનવાકૃતિ

26 January, 2020 09:28 AM IST  |  Mumbai Desk

છત્રપતિ શિવાજી અને રાષ્ટ્રધ્વજની માનવાકૃતિ

તસવીરો: એ.એફ.પી.

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પુણેની ઝીલ એજ્યુકેશન સોસાયટીના ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં રંગીન પ્લેકાર્ડ્સ પકડીને ભારતનો ધ્વજ બનાવ્યો હતો. આ જ વિદ્યાર્થીઓએ રંગબેરંગી કાર્ડ્સની મદદથી છત્રપતિ શિવાજી મહારાજનું પોટ્રેટ પણ તૈયાર કર્યું હતું. તસવીરો : એ.એફ.પી.

national news republic day