27 December, 2011 05:28 AM IST |
ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ ૨૨ ડિસેમ્બરે હતો. વડા પ્રધાને આ દિવસને ‘નૅશનલ મૅથેમૅટિક્સ ડે’ ઘોષિત કર્યો હતો. ચેન્નઈમાં શ્રીનિવાસ રામાનુજનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક સમારોહમાં તેમણે આવું કહ્યું હતું.