૨૦૧૨ રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર

27 December, 2011 05:28 AM IST  | 

૨૦૧૨ રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર

આ બાબત ખરેખર ચિંતાજનક છે. ગણિતશાસ્ત્રીઓની સંખ્યા ઓછી હોવા પાછળનું કારણ એ છે કે દેશના મોટા ભાગના લોકો એવું માને છે કે ગણિતના વિષયમાં કોઈ કારકર્દિ નથી. આ માનસિકતા બદલવાની જરૂર છે.’

ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ ૨૨ ડિસેમ્બરે હતો. વડા પ્રધાને આ દિવસને ‘નૅશનલ મૅથેમૅટિક્સ ડે’ ઘોષિત કર્યો હતો. ચેન્નઈમાં શ્રીનિવાસ રામાનુજનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક સમારોહમાં તેમણે આવું કહ્યું હતું.