હૈદરાબાદમાં બૉમ્બવિસ્ફોટમાં નિર્દોષ સાબિત થયેલા ૭૦ મુસ્લિમોને ૭૦ લાખનું વળતર

09 December, 2011 08:24 AM IST  | 

હૈદરાબાદમાં બૉમ્બવિસ્ફોટમાં નિર્દોષ સાબિત થયેલા ૭૦ મુસ્લિમોને ૭૦ લાખનું વળતર

 

આ સંજોગોમાં નૅશનલ કમિશનર ઑફ માઇનૉરિટીઝના નિર્દેશ પ્રમાણે આંધ્ર પ્રદેશ સરકારે આ ૭૦ યુવાનોને ૭૦ લાખ રૂપિયા જેટલું વળતર ચૂકવ્યું છે. જોકે એ વાત અલગ છે કે તેમને આ વળતર ચાર વર્ષ સુધી ખોટો આરોપ સહન કર્યા પછી મળ્યું છે. સત્તાવાર મળેલી માહિતી પ્રમાણે આ ૭૦ યુવાનોમાંથી ૨૦ યુવાનોને ત્રણ લાખ રૂપિયા અને બાકીના પ્રત્યેકને ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા છે.