ડિલિવરી પછી મહિલાને ઍન્ટિસેપ્ટિકને બદલે ઍસિડથી નવડાવવામાં આવી

03 November, 2011 10:17 PM IST  | 

ડિલિવરી પછી મહિલાને ઍન્ટિસેપ્ટિકને બદલે ઍસિડથી નવડાવવામાં આવી

 

કાર્યવાહક ચીફ મેડિકલ ઑફિસર ઑફ હેલ્થ બીરેન્દ્રકુમાર શોએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મંગળવારે શિખાબીબીએ મૃત બાળકને જન્મ આપ્યો ત્યાર બાદ આ બનાવ બન્યો હતો. ઍસિડને ઍન્ટિસેપ્ટિક સૉલ્યુશન માની લેવાથી આ મહિલા દાઝી ગઈ હતી. બન્ને પ્રવાહીનો રંગ સરખો હોવાથી આ ગોટાળો થયો હતો. શિખાબીબી હજી હૉસ્પિટલમાં છે અને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.’