07 February, 2021 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ થવાનું હોવાથી ૯ અને ૧૦ ફેબ્રુઆરીએ સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી ‘એફ’ ઉત્તર અને ‘એફ’ દક્ષિણ વિભાગના શિવશંકરનગર, ભારતીય કમલાનગર, મોતીલાલ નેહરુનગર, કામરાજનગર,વિજયનગર, ગણેશનગર, લાલ બહાદુર શાસ્ત્રી નગર, લાલબાગ, સાને ગુરુજી માર્ગ, ગૅસ કૉલોની ગલી, આનંદનગર વગેરે વિસ્તારોમાં પાણીકાપ મૂકવામાં આવશે. એટલે બીએમસીએ આ વિસ્તારના રહેવાસીઓને પાણી સાચવીને વાપરવાની અપીલ કરી છે.