આઝાદ મેદાનની હિંસા પાછળ ભાષણો નહીં, SMS જવાબદાર

10 November, 2012 08:16 AM IST  | 

આઝાદ મેદાનની હિંસા પાછળ ભાષણો નહીં, SMS જવાબદાર





હિંસા માટે ૨૫ વર્ષના યુસુફ અહમદ હુસેન ખાન તથા ૪૦ વર્ષના સઈદ સલીમ અનવર પાસાને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા. તેમણે રૅલી માટે SMS મોકલ્યા હતા. ૩૩૮૪ પાનાંના ચાર્જશીટમાં ૮૫૧ સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યાં હતાં.

SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ