ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં BJPનો પર્ફોર્મન્સ મોદી-વેવને આભારી : શિવસેના

26 December, 2014 05:20 AM IST  | 

ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં BJPનો પર્ફોર્મન્સ મોદી-વેવને આભારી : શિવસેના

ઝારખંડમાં ૧૫ વર્ષ પછી સ્થિર સરકાર આવવાનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPના પ્રેસિડન્ટ અમિત શાહને જાય છે.’

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર રચનારા પક્ષો ત્યાંની લાંબા સમયની સમસ્યાનો અંત આણવા પર ધ્યાન કેન્દ્રિત કરશે એવી આશા વ્યક્ત કરતાં ‘સામના’ના તંત્રીલેખમાં જમ્મુ-કાશ્મીર ફરી ધરતી પરનું સ્વર્ગ બનશે કે નહીં? રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિ નાબૂદ થશે કે નહીં? પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી બંધ થશે કે નહીં? વગેરે સવાલો ઊભા કરતાં ત્યાંની નવી રાજ્ય સરકાર પાસે એ પ્રશ્નોના જવાબ માગ્યા છે.